Acknowledgements

Thank you!

100-years of Support

પ્રારંભથી માંડીને આજ સુધી, આ સંસ્થાના ઉત્કર્ષ માટે ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો છે. તન, મન, ધન અને કેટલાંકે ત્રિવિધ રીતે પોતાની સેવાઓ આપી છે. તેમાં શારદામંદિર પરિવારનાં તમામ; આદરણીય સભ્યો, ટ્રસ્ટ્રીશ્રીઓ, દાતાઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, ભૂતપૂર્વ તથા વર્તમાન વિદ્યાર્થીઓનો સહકાર અભૂતપૂર્વ રહ્યો છે. તે માટે તેઓ નિમિત્ત બન્યાં છે અને એ સંસ્થાનું સદભાગ્ય છે.

સમયના વહેતા જતાં વ્હેણમાં, નાણાંકીય પ્રશ્નો, શૈક્ષણિક તથા વહીવટીય સમસ્યાઓ, બદલાતો સમય... એમ જેમ જેમ કસોટીઓ આવતી જાય છે, તેમ તેમ “મુશ્કેલી માત કી જય...” જેવાં શારદામંદિરના સૂત્રોના સહારે, શ્રદ્ધા સાથે, ઈશ્વરકૃપાએ વિઘ્નો પાર પડતાં જાય છે.

We acknowledge support from: