Literature Fair

0 Comments

અહેવાલ: સાહિત્યોત્સવ.  તા.૧ અને ૨ ડિસેમ્બર, ૨૦૨૩   ‘શતાબ્દી વર્ષ’ - આ શબ્દ જ કેટલો રોમહર્ષણ છે! દેશને આઝાદી મળી તે પહેલાં ૧૯૨૪માં અમદાવાદના પાલડીમાં શારદામંદિર સંસ્થાનાં બીજ વવાયાં. સંસ્થાના પાયાના નિષ્કામ ભાવનાવાળા કર્મીઓ -